અમદાવાદઃ આગામી 15 દિવસ સુધી મુસાફરો સી-પ્લેનની નહી કરી શકે સફર, જાણો કેમ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી 15 દિવસ સુધી લોકો સી-પ્લેનની મુસાફરી કરી શકશે નહીં. સમારકામ માટે સી-પ્લેન માલદીવ મોકલાયું હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. 15 દિવસ સુધી સી-પ્લેનની રિપેરિંગની કામગીરી કરાશે.