કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે કાલુપુર રેલવે સ્ટેશનનું સેનેટાઇઝેશન કરાયુ

Continues below advertisement

વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કાલુપુર રેલવે સ્ટેશન પર સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઇ હતી. પરપ્રાંતિયોની અવર જવરના કારણે રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન પર સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram