અમદાવાદમાં બાગ-બગીચા સવારે અને સાંજે બે-બે કલાક જ ખુલ્લા રહેશે, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: શહેરમાં વધતા કોરોના સંક્રમણને કારણે શહેરના બાગ-બગીચાઓ સવાર-સાંજ માત્ર 2-2 કલાક જ ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સવારે 7થી9 વાગ્યા સુધી અને સાંજે 5થી7 વાગ્યા સુધી,એમ દિવસમાં 4 કલાક જ બાગ-બગીચા ખુલ્લા રહેશે. કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિ.તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. શહેરમાં અંદાજે 250થી વધુ બાગ-બગીચા છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram