અમદાવાદમાં કર્ફ્યૂના નિર્ણયને લઈ ઈમરાન ખેડાવાલાએ શું આપી પ્રતિક્રિયા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં કર્ફ્યુના નિર્ણય મુદ્દે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા નિર્ણયથી લોકો અસમંજસમાં મુકાયા છે. સરકાર કોરોના આકડા છુવાવે છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા આકડા છુપાવે છે. સરકાર યોગ્ય નિર્ણય નથી લોતી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. સરકારના અધીકારીઓ અલગ વાત કરે છે તો સરકારના મંત્રીઓ કઈક અલગ વાત કરે છે. સરકારની ગાઈલાઈન પ્રમાણે લોકોએ લગ્નના આયોજનો કરેલા છે.