અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે માત્ર આઇસોલશન વોર્ડ જ ખાલી, કોરોના કેસમાં થયો આંશિક ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં (Ahmadabad) કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ દર્દીઓ માટે આઇસોલશન વોર્ડ (isolation wards) જ ખાલી છે. એસવીપી (SVP hospital) હોસ્પીટલમાં 215 બેડ ખાલી છે. જ્યારે એલ.જી. હોસ્પિટલમાં (LG hospital) 137 બેડ, વી.એસ. હોસ્પીટલમાં (VS hospital 3 બેડ અને એસસીએલ હોસ્પીટલમાં (SCL hospital) 58 બેડ ખાલી છે.