Ahemdabad:કોરોના સંક્રમણ અંગે લોકો બન્યા જાગૃત,લક્ષણ જોવા મળતા કરાવી રહ્યા છે ટેસ્ટિંગ

Continues below advertisement

અમદાવાદ(Ahemdabad)માં કોરોના સંક્રમણ (Corona transition)અંગે હવે લોકો જાગૃત બની રહ્યાં છે. જનતાને કોરોનાના લક્ષણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવવા માટે પહોંચી જાય છે.અમદાવાદમાં અલગ અલગ ડોમમાં ટેસ્ટ કરાવવા માટે લોકોની લાઈન લાગી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram