કોરોનાની વચ્ચે અમદાવાદમાં મ્યૂકરમાઇકોસિસના કેટલા કેસ નોંધાયા, જુઓ વીડિયો
Continues below advertisement
છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં મ્યૂકરમાઈકોસિસના 66 કેસ નોંધાયા છે. જેમાંથી 62 દર્દીઓ સાજા થયા જ્યારે અન્ય દર્દીઓના મોત થયા છે.કોંગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના સવાલ અંગે સરકારે આ જવાબ આપ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Death Hospital Corona Patient Treatment Mucormycosis Healing