Ahmedabad ના વિરાટનગરમાં સ્થાનિકોએ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના વિરાટનગરમાં બનાવેલા ઓવરબ્રિજનું સ્થાનિકોએ જ લોકોર્પણ કરી વાહનવ્યવહાર શરૂ કરી દીધો હતો. ચૂંટણીમાં નેતાઓની વ્યસ્તતા અને આચારસંહિતાને કારણે લોકાર્પણ અટક્યું હતું. આખરે બ્રિજ નીચે થતા ટ્રાફિકથી કંટાળીએ સ્થાનિકો ઓવર બ્રિજનો ઉપયોગ કરવા લાગ્યા.જોકે સ્થાનિક પ્રશાસનને ધ્યાને આવતા ફરી બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
Continues below advertisement