અમદાવાદ: ભગવાન જગન્નાથજીને વિધિવત મંદિરના ગર્ભગૃહમાં કરાયા બિરાજમાન, ગઇકાલે નીકળી હતી 144મી રથયાત્રા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ગઇકાલે 144મી રથયાત્રા નીકળી હતી. જે બાદ આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વિધિવત મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા હતા. ગઇકાલે આખી રાત ભગવાન રથમાં રહ્યા હતા. અને તેમની આજે નજર ઉતારવામાં આવી હતી.