મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના રહીશોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા ગંદકી એક મોટી સમસ્યા છે જેના કારણે રોગચાળાનો પણ ભય છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.ફોગીંગની કામીગી પણ નથી થતી.