Salangpur Hanumanji Temple | સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશે યોજાયો મારુતિ યજ્ઞ, હીરા જડિત હારનો શણગાર

Continues below advertisement

Salangpur Hanumanji Temple | સાળગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો.  હનુમાનજી દાદા ને હીરા જડિત આભૂષણો ના વાઘા પહેરાવીયા હતા અને વહેલી સવારે આરતી બાદ દાદાની છડી ને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram