જન્માષ્ટમી-ગણેશોત્સવ નિમિત્તે નવું જાહેરનામું, શું કહ્યું અમદાવાદ પોલીસ કમિશનરે?, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 06:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજન્માષ્ટમી અને ગણેશોત્સવ નિમિત્તે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યુ છે કે,, કૃષ્ણ મહોત્સવ દરમિયાન રાત્રિ કર્ફ્યુ 1 વાગ્યા સુધી અમલી રહેશે. તો સાથે જ સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમિયાન 5 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે.