ગુજરાત ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર અમદાવાદની મુલાકાતે, સાંજે કમલમ ખાતે પહોંચશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે મહામંત્રી રત્નાકર સાંજે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચશે. ભીખુભાઈ દલસાણીયાના સ્થાને ગઇકાલે જ રત્નાકરની નિયુક્તિ કરાઇ હતી.