મારુ શહેર મારી વાતઃ નવા કોર્પોરેટર્સ પાસે અમદાવાદના નારણપુરાના લોકોની શું છે અપેક્ષા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 07:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુ શહેર મારી વાત કાર્યક્રમમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. તેઓ નવા આવેલા કાઉન્સિલરો પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે તેને લઇને ચર્ચા કરી હતી. શહેરના ડેપ્યુટી મેયર ગીતા પટેલનો વોર્ડ નારણપુરા છે. પૂર્વ મેયર ગૌતમ શાહથી લઈને હાલના મેયર કિરીટ પરમાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવવાનો સ્થાનિકોને વિશ્વાસ છે.