અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2021 10:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકોએ માટે આજથી RTPCR ટેસ્ટ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે ફ્લાઇટથી આગમન કરનારા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના ટેસ્ટ માટે અમદાવાદ એરપોર્ટમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીપોર્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુસાફરને એરપોર્ટમાં જ બેસવું પડશે. આ પછી રીપોર્ટ નેગેટિવ હશે તો જ તેને બહાર જવા દેવાશે. અમદાવાદ એરપોર્ટ પર રોજ સરેરાશ ૧૮ હજાર ૫૦૦ મુસાફરોની અવર-જવર થાય છે.