Ahmedabad:મ્યુકરમાઈકોસિસ અંગે HCમાં થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે રજુ કર્યું સોગંદનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમ્યુકરમાઈકોસિસ અંગે ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું(affidavit) રજુ કર્યું છે. સરકારે કહ્યું કે, રાજ્યમાં ઘાતક મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે જ કહ્યું કે, રોજના 150 કેસના બદલે હવે 10થી ઓછા કેસ આવે છે.