Ahmedabad: થલતેજ દંપત્તિની હત્યા બાદ આરોપીઓએ છરી પકડી લાશ સાથે લીધી હતી સેલ્ફી

Continues below advertisement

અમદાવાદના થલતેજ વિસ્તારની શાંતિ પેલેસમાં વૃદ્ધ દંપતિની હત્યા કરનાર આરોપીઓની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે.. જ્યોત્સનાબેન પટેલ અને  અશોકભાઈની હત્યા કર્યા બાદ એક આરોપીએ બંન્ને મૃતદેહો પાસે હત્યામાં વપરાયેલી છરી સાથે સેલ્ફી લીધી હતી.. પકડાયેલા ચારેય આરોપીઓની તપાસ બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે સેલ્ફી લેનાર આરોપીનો મોબાઈલ FSLમાં મોકલી દીધો છે.. બે આરોપીઓની બેનના લગ્ન હોવાથી બે લાખની જરૂર માટે લૂંટનો પ્લાન ઘડાયો હોવાનો પણ સામે આવ્યું છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram