Ahmedabad: રખડતા ઢોરોની સાથે શ્વાનનો પણ વધ્યો આતંક, કોરોનાકાળમાં ઘટ્યું કેટલું ખસીકરણ?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં રખડતા ઢોરની સાથે સાથે શ્વાનનો પણ આતંક વધ્યો છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી શ્વાનની રસીકરણની પ્રક્રિયા શહેરમાં ધીમી થઈ છે. વર્ષ 2020-21માં માત્ર 21 હજાર 500 શ્વાનનું ખસીકરણ કરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram