અમદાવાદમાં 144મી રથયાત્રા યોજવા વિશ્વ હિંદુ પરિષદ મક્કમ , જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 10:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં 144મી રથયાત્રા યોજવા માટે વિશ્વ હિંદુ પરિષદ મક્કમ છે. વીએચપીના મહામંત્રી અશોક રાવલે કહ્યું કે, વીએચપીને રથયાત્રા કાઢતા કોઇ રોકી નહી શકે. હાથી, ઘોડા, ભજન મંડળી કે ટ્રક નહી હોય તો ચાલશે. સરકાર રથયાત્રા કાઢી શકતી ના હોય તો વીએચપી રથયાત્રા કાઢવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે.