મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-28ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાત અંતર્ગત વોર્ડ નંબર 28 સરસપુર વોર્ડના લોકો સાથે વાતચીત કરી હતી. રખિયાલ સરસપુર વોર્ડમાં ગત ટર્મમાં શાંતા પંચાલ,ગીતા ઠાકોર,કિરીટ પરમાર અને તૌફિકખાન પઠાણ કાઉન્સિલર હતા. સ્થાનિકો કાઉન્સિલરોની કામગીરીથી નારાજ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram