અમદાવાદના રસ્તાઓનું રીપેર કામ કેટલા ટકા થયું પૂર્ણ?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ મનપાએ ત્રીજા નોરતા સુધી રસ્તાઓ રીપેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ પણ શહેરના રસ્તાઓ પર ખાડાઓ દેખાઈ રહયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે,, ચાલુ વર્ષે મોટા ભાગના રસ્તાઓ પર પુરાણ કરવામાં આવ્યું હતું.  બાકીના કામ 5 દિવસમાં પૂર્ણ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram