રથયાત્રાના બે દિવસ પહેલા યોજાનારા સાધુ સંતોના ભંડારામાં કોને અપાયું આમંત્રણ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી રથયાત્રા(Rathyatra) યોજવા અંગે હજી અનિશ્વિતતા છે. જેના બે દિવસ પહેલા દર વર્ષે સાધુ સંતોનો ભંડારો યોજાય છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ(BJP State President) અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છે.