કોણ બનશે સરપંચ ?: અમદાવાદના જુવાલ ગામે લોકોની શું છે સમસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Nov 2021 01:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના જુવાલ ગામે લોકોની શું સમસ્યા છે, ગામમાં કેટલા કામ થયા છે. તે મામલે નિવાસીઓએ જણાવ્યું હતું. હાલના સરપંચના કામથી લોકો સંતુષ્ટ હોવાનું જોવા મળ્યું હતું. ગામડાઓમાં રસ્તા, ગટર, પાણીની સમસ્યા સુધારવામાં આવી છે. તો આવનાર ચૂંટણીમાં પણ ચૂંટાયેલા સરપંચ સારી રીતે કામ કરે અને સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.