સાવરકુંડલામાં કોવિડ કેર સેંટર કેમ બંધ કરાયું?, જુઓ શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 May 2021 05:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના (amreli) સાવરકુંડલામાં (sawarkundla) કોવિડ કેર સેંટર (covid care center) બંધ કરાયું હતું. આમ આદમી પાર્ટીના (aam aadmi party) સહયોગથી ચાલતું આ સેંટર બંધ કરાતા રાજનીતિ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેમના ઇશારે આ સેંટર બંધ કરાયું છે. ભાજપે આ તમામ આરોપ ફગાવ્યા છે.