ભાવનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા પ્રશાસન સતર્ક છેઃ મનપા કમિશનર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના વધતા સંક્રમણને લઇને પ્રશાસન સતર્ક છે. ભાવનગર મનપા કમિશનરે કહ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં પણ બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે.