ભાવનગર: લવ જેહાદ મામલે કાર્યવાહી કરવાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સંકેત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. અહીં તેઓએ લવ જેહાદ મામલે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. રાજ્યની દીકરીઓએ ફસાવનારાઓ સામે કડક પગલાં લેવાશે. ષડયંત્ર કરનારો સામે કડક કાર્યવાહી કરવાના તેઓએ સંકેત આપ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram