ગાંધીનગરમાં મળી આવેલા માસૂમ માટે abp અસ્મિતાએ શરૂ કર્યું માનવતાનું મહા અભિયાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મળી આવેલા માસૂમ અંગે એબીપી અસ્મિતાએ માસૂમના માવતર કોણ અભિયાન શરૂ કર્યું છે. તરછોડાયેલા બાળકને તેના માતાપિતા સુધી પહોંચાડવાનું માનવતાનું અભિયાન છે. થોડીક વારમાં આ બાળકનું અંતિમ તબીબી પરિક્ષણ કરવામાં આવશે.