ભારત બંધના એલાન વચ્ચે GSRTC બસોના સંચાલન અંગે શું લેવાયો મોટો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલે ભારત બંધની અસર GSRTC બસોના સંચાલનને નહીં થાય. GSRTC બસોનું સંચાલન મંગળવારે યથાવત રહેશે. એસટી નિગમ રાજ્યના તમામ જિલ્લાનું બસ સંચાલન કરશે.