ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય
gujarati.abplive.com
Updated at:
22 Apr 2022 10:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.