ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા રોષ, ગાંધીનગરના આલમપુર શાકમાર્કેટમાં વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો. ગાંધીનગરના આલમપુર શાકમાર્કેટમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. અહી ખેડૂતોએ શાકભાજી ફેંકીને વિરોધ કર્યો હતો. જ્યાં એક તરફ શાકભાજી નથી મળી રહી તો બીજી તરફ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.