ગાંધીનગર:સિવિલમાં દર્દીઓને અપાતાં ભોજનમાં નીકળી ગરોળી, દર્દીઓને રખાયા ઓબ્ઝર્વેશનમાં

Continues below advertisement

ગાંધીનગરના સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને અપાતાં ભોજનમાં ગરોળી નીકળી હતી. ભોજન અંગેની ફરિયાદ તબીબ અને અન્ય સ્ટાફને કરાઇ હતી. જે બાદ ભોજનનો નાશ કરાયો હતો. અને દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram