ગાંધીનગરઃ સચિવાલય સંકુલમાં જ સૌરઊર્જા આધારિત પરિવહન વ્યવસ્થા બંધ હોવા અંગે સરકારે શું આપ્યો જવાબ, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરમાં સચિવાલયમાં સૌરઊર્જા આધારિત પરિવહનમાં ઉદાસીનતા જોવા મળી છે. સચિવાલય સંકુલમાં જ સૌરઊર્જા આધારિત પરિવહન વ્યવસ્થા બંધ થઇ ગઇ છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલી સૌરઊર્જા આધારિત પરિવહન બંધ થઇ ગઇ છે. ચાર્જિંગ સ્ટેશન કાર્યરત પણ વાહનોની બેટરી લાઈફ પૂર્ણ થતાં વ્યવસ્થા બંધ કરાઈ છે. મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારના પ્રશ્ન પર ઉર્જા વિભાગે આપ્યો આ જવાબ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram