અચાનક ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા પહોંચ્યું

Continues below advertisement

ગાંધીનગર: કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા પહોંચ્યું છે.કોંગ્રેસ નેતાઓ વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં રાજ્યપાલને મળવા પહોચ્યા છે.   રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈ આવેદન પત્ર આપશે. રાજ્યમાં શાંતિ અને સલામતી તથા જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધ બાબતે આવેદન પત્ર આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram