ગાંધીનગર-વરેઠા ટ્રેનનો સમય બદલવા અને ભાડું ઘટાડવા માંગ, મહેસાણા સાંસદ શારદા પટેલનો રેલ્વે મંત્રીને પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર-વરેઠા વચ્ચેની ટ્રેનનો સમય બદલવા અને ભાડું ઘટાડવા માંગ કરાઈ છે. મહેસાણાના સાંસદ શારદા પટેલે રેલ્વે મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. 16 જુલાઇના રોજ ગાંધીનગર-વરેઠા વચ્ચેની ટ્રેન શરૂ કરવામાં આવી હતી.