Gandhinagar: ધારાસભ્ય અમરીશ ડેરે ભાવનગરથી સોમનાથ સુધીના ખરાબ હાઇવેનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અમરીશ ડેરે ભાવનગરથી સોમનાથ સુધીનો ખરાબ રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ રસ્તો એટલો ખરાબ કે ક્યારેક ધારાસભ્યની બોર્ડવાળી ગાડી લઇને પસાર થઈએ તો શરમ આવે છે. શરમના કારણે અમારે ધારાસભ્યનું બોર્ડ ઉતારી લેવું પડે છે. એ રસ્તો સરકારે તૈયાર કરવો જોઈએ. અગરીયા અને નાના સમાજ માટે કાંઈક કરવું જોઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola