ગાંધીનગરમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વધ્યો, સિવિલમાં હજાર કરતાં વધુ દર્દીઓની OPD નોંધાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં (Gandhinagar) રોગચાળો વધી રહ્યો છે. સિવિલ હોસ્પીટલમાં (Mosquito-borne) મચ્છરજન્ય, (water-borne) પાણીજન્ય રોગચાળો વધ્યો છે. દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં હજાર કરતાં વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. ડેંડયુના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલો અને દવાખાનામાં દર્દીઓના કેસ વધી રહ્યા છે.