Politics on Liquor in Gujarat | કોંગ્રેસનો ગાંધીનગરમાં લઠ્ઠાકાંડનો આરોપ, સરકારે લઠ્ઠાકાંડ થયાનો કર્યો ઇનકાર

Continues below advertisement

Politics on Liquor in Gujarat |  દહેગામના લિહોડા ગામની ઘટના મામલે ગાઁધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર હેઠળ લવાયા. 7 લોકો સારવાર હેઠળ, 2 લોકોના થયા મોત. 1 દર્દીને આઈસીયુમાં અપાય રહી છે સારવાર. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લઠ્ઠાકાંડનો આરોપ લગાવ્યો છે. જ્યારે સરકારે લઠ્ઠાકાંડ થયાનો ઇનકાર કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram