મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો જોવા મળ્યો નાયક અવતાર

Continues below advertisement

ગાંધીનગર: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર કલેકટર કચેરી તપાસ માટે પહોંચ્યા હતા. સ્થળ તપાસ કરવા પહોંચેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો નાયક અવતાર જોવા મળ્યો હતો. સર્કલ ઓફિસરની જગ્યાએ અન્ય વ્યક્તિ કામ કરતો હોવાની હકિકત સામે આવી હતી. અધિકારી કારકુનની જેમ કામ કરતા હતા. છેલ્લા 5 મહિનાથી બિન અધિકૃત વ્યક્તિ કરતા હોવાની હકિકત સામે આવી છે. હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram