સરકારી ભરતીને લઇને કોગ્રેસના ધારાસભ્યનો પ્રહાર, કહ્યુ- જેટલા લોકો નિવૃત થાય છે એટલી ભરતી થતી નથી

Continues below advertisement

સરકારી ભરતીને લઇને કોગ્રેસના ધારાસભ્યએ સરકારને આડેહાથ લીધી હતી. કોગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ કહ્યું હતું કે, જેટલા લોકો નિવૃત થાય છે એટલી ભરતી થતી નથી. ફોર્મ ભરાય તો પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પરીણામ ન આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram