ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજની બેઠક, આદિવાસી વિસ્તાર મૂળભૂત સુવિધાઓથી વંચિત: મહેશ વસાવા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજની બેઠક મળી હતી. આદિવાસી સમાજની સમસ્યાઓ વિશે ચર્ચા કરાઇ હતી. મહેશ વસાવાએ જણાવ્યુ હતું કે,, આદિવાસી વિસ્તારના લોકોને મૂળભૂત સુવિધાઓ નથી મળી રહી. આ ઉપરાંત આદિવાસી સમાજ માટે આપવામાં આવેલી ગ્રાન્ટ પણ ઉપયોગમાં લેવાતી નથી.