ગાંધીનગરઃ મનપાની ચૂંટણીમાં તમામ પક્ષોના પ્રચારની કેવી છે રણનીતિ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 12:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ત્રીજી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેના ભાગ રૂપે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસ જ્ઞાતિ આધારિત રણનીતિ અમલમાં મુકી છે. ઠાકોર સમાજના 11 આગેવાનોને સમાજ સોંપાઈ છે.