Gandhinagar: CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શું કરાઈ ચર્ચા, શું ગૃહરાજ્ય મંત્રીએ  કહ્યું?

Continues below advertisement

ગાંધીનગર(Gandhinagar)માં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક(cabinet meeting) પુરી થઈ છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં કામ કરતી એટેન્ડેન્ટની છેડતી અંગે તપાસના આદેશ અપાયા છે. પરિસ્થિતિ પ્રમાણે રથયાત્રા અંગે નિર્ણય લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram