Sabarkantha News । સાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબતા 3 બાળકીના થયા મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSabarkantha News । સાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબતા 3 બાળકીના થયા મોત
Sabarkantha News । સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબતા મોત, એક પારીવારની ત્રણ બાળકીઓ બકરા ચરાવવા ગયેલ ભાઈને ટીફીન આપવા ગઈ હતી, ઘડી ચાર રસ્તે GEB પાસે છાપરામાં રહેતા પરિવારની દીકરીઓ હતી, સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી, પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા, પ્રાંતિજ પોલીસે આગળની તપાસ હાથ ધરીસાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબતા મોત, એક પારીવારની ત્રણ બાળકીઓ બકરા ચરાવવા ગયેલ ભાઈને ટીફીન આપવા ગઈ હતી, ઘડી ચાર રસ્તે GEB પાસે છાપરામાં રહેતા પરિવારની દીકરીઓ હતી, સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી, પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા, પ્રાંતિજ પોલીસે આગળની તપાસ હાથ ધરી