અંબાજી પાસે 3 પદયાત્રીઓના મોત, રાણપુર પાસે વાહન ચાલકે મારી ટક્કર, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાજી પાસે 3 પદયાત્રીઓના મોત થયા છે. રાણપુર પાસે વાહન ચાલકે ટક્કર મારતા આ મોત થયા છે. મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. પદયાત્રીઓ જ્યારે જઈ રહયા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી.