સિદ્ધપુર મુક્તિધામમાં 13 જૂલાઇથી 26 નવેમ્બર વચ્ચે 366 કોરોના દર્દીઓના મૃતદેહોના થયા અંતિમ સંસ્કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં રોજના 5 થી 25 કોરોના ડેડ બોડીને ઇલેક્ટ્રિક ચમનીમાં અગ્નિદાહ અપાય છે. સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં 13 જૂલાઇથી 26 નવેમ્બર સુધી 366 કોરોના મૃતદેહ આવ્યા. સિદ્ધપુર માં 366 અને આજે 7 મળી 373 મૃતદેહ ને અગ્નિદાહ આપ્યો છે. લોકડાઉનથી અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત માંથી સિદ્ધપુર મુક્તિ ધામમાં 130421 લાખ મૃતદેહોને લાકડાથી અગ્નિદાહ અપાયો.સિદ્ધપુર મુક્તિધામ માં પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધી 39684 મૃતદેહોને ઇલેક્ટ્રિક ગેસભઠ્ઠીથી અગ્નિદાહ અપાયો.