રાજ્યમાં 50 લાખ લોકોએ નથી ભર્યો ઈ-મેમો, 30 દિવસમાં કરાશે કાર્યવાહી
abp asmita
Updated at:
14 Dec 2021 01:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અત્યાર સુધી 50 લાખ લોકોએ ઈ-મેમો ભર્યો નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોએ 120 કરોડ રૂપિયાનો દંડ ભર્યો નથી. હવે ઈ ચલણનો દંડ નહીં ભરનાર વાહનચાલકો સામે 30 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે.