નવસારીમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, વાંસદાના રાયબોરમાં આશ્રમ શાળાના છ વિદ્યાર્થીઓને થયો કોરોના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2021 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં કોરોનાના કેસમા વધારો થયો છે. વાંસદાના રાયબોરમાં આશ્રમ શાળાના છ વિદ્યાર્થીઓને કોરોના થયો હતો. છ વિદ્યાર્થીઓને કોરોના થતા આશ્રમ શાળા 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. હાલ તમામ વિદ્યાર્થી અને શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.