છોટા ઉદેપુરમાં ST બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કેટલા લોકોના થયા મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 11:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટા ઉદેપુરમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. બોડેલી-વડોદરા(Bodeli-Vadodara) ના છુછપુરા નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.