સિંચાઇ માટે ખેડૂતોને અપાઈ રહ્યું છે પાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તરફ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (nitin patel) સિંચાઇ માટે પાણી ન હોવાની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ કૃષિ મંત્રી આર.સી.ફળદુ (r.c.faldu) ખેડૂતોને (farmer) પાણી આપાયાની વાત જણાવી રહ્યા છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે,, તમામ આયોજન કરીને સિંચાઇ માટે પાણી અપાયું છે. વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે. પરંતુ પાણી માટે સગવડ ઊભી કરાઇ છે.