માવઠાના કારણે ખેતીને નુકસાન નથી થયું: ખેતીવાડી વિભાગ
abp asmita
Updated at:
26 Nov 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં થયેલા કમૌસમી વરસાદના કારણે ખેતીને નુકસાન નથી થયું. તેથી ખેડૂતોને નુકસાની સહાય નહિ અપાય. માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને સરકારે મોટો ઝાટકો આપ્યો છે. અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં પેકેજની જાહેરાત કરવામાં આવશે.